| અન્ય પ્રશ્રો |
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
જમીન ચકાસણીને આધારે ખેડૂતને કયો પાક આર્થિક રીતે ફાયદાકારક છે તેનું માર્ગદર્શન મળે છે. |
|
|
|
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
ખેડૂતોને તેમની જમીનનું પૃથ્થકરણ કરાવવા કયા કયા ખેતરમાં કયો પાક વાવવો, કયા પાકમાં કેટલું ખાતર નાંખવું તથા પશુપાલન અને બાગાયતી પાકોની માહિતી પણ આપવામાં આવે છે. |
|
|
|
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
આ ખેડૂતોના વિકાસ માટેનો પ્રોજેકટ ખેડૂતો, સરકારી, અર્ધસરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ખેડૂતોને કેન્દ્રબિંદુમાં રાખીને સર્ગાંગી વિકાસ માટે ભારત સરકારે અમલમાં મુકેલ છે. |
|
પ્રશ્ન: |
|
|
જવાબ:
|
આ પ્રોજેકટમાંની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેડૂતોની ખેતી, પશુપાલન, બાગાયતી પાકોની ખેતી તથા તેને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ખેડૂતોની જરૂરિયાત આધારિત છે, જેને પરિણામે જે તે વિસ્તાર માટે શોધાયેલ ટેકનોલોજી ખેડૂતો અપનાવતા થશે તેનાથી ખેડૂતોના કૃષિ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. |
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
ખેડૂતો માટે વહેલી સવાર, બપોર, સાંજે આવા કાર્યક્રમો પ્રસારિત થાય છે. દૂરદર્શનના કાર્યક્રમો ડીડી-11 ગુજરાતી પર પુન:પ્રસારિત થાય છે. |
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. જમીન ફળદ્રુપ બની રહે તે બાબત મહત્વની છે. |
|
પ્રશ્ન: |
|
|
જવાબ: |
ગુણવત્તાવાળા બીજની પસંદગી, જૈવિક ખાતરનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ, સમયસર પિયત અને નિંદણ નિયંત્રણ અને પાક સંરક્ષણનાં પગલાં એ મહત્તમ ઉત્પાદન મેળવવાના અસરકારક પરિબળો છે. |